Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદીની રંઘોળા પાસે ગોઝારા અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય

Webdunia
શનિવાર, 10 માર્ચ 2018 (12:34 IST)
ગુજરાતમાં ભાવનગર નજીક રંઘોળા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુઆંક 38 પર પહોંચ્યો છે. ઘટનાસ્થળે 31ના મોત બાદ સારવાર દરમિયાન 7ના મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં વડાપ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યારે મોદીએ મૃતકોના પરિવારજનો માટે 2-2 લાખની જાહેરાત કરી છે તેમજ ઇજાગ્રસ્તોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રંઘોળા અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનોને 2-2 લાખની સહાયની જાહેરાત કરી છે. આ સહાય પોતાના રાહત કોષમાંથી આપશે. આ અકસ્માતમાં મૃત્યુઆંક 38 પર પહોંચ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments