Webdunia - Bharat's app for daily news and videos

Install App

જામનગરમાં લગ્નના વરઘોડાએ ટ્રાફિક રોક્યો, પોલીસ લાલઘૂમ

Webdunia
મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (16:49 IST)
જામનગરમાં લીમડા લાઈનમાં રહેતા એક પરિવારના પુત્રના લગ્નના વરઘોડાએ ટ્રાફિક પ્રશ્ન ઉભો કરતા એસપીની દરમ્યાનગીરીથી વરઘોડો ત્યાં જ પુરો કરી નાખવામાં આવ્યો હતો. જામનગરમાં લીમડા લાઈનમાં રહેતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ વાઈસ ચેરમેનના પુત્રના લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં મહારાષ્ટ્રનું 60થી વધારે સાજીંદાઓ સાથેનુ પ્રત્યાત બેન્ડ હતુ. રજવાડી છત્રીઓ સાથે ફૂલેકુ નિકળ્યું હતુ.વરઘોડો લાલ બંગલા સર્કલમાં લાંબા સમય સુધી રોડ વચ્ચે રહેતા એસ.પી. પ્રદીપ સેજુલ લાલઘુમ થઈ ગયા હતા અને તાત્કાલિકા પોલીસ સ્ટાફ બોલાવી પરિવારના મોભી સાથે વાત કરતા પરિવારના મોભીઓએ ટ્રાફિક નિયમન માટે લાલ બંગલા સર્કલ ખાતે જ વરઘોડો પુરો કરી નાખ્યો હતો.પરિવારજનો અને મહેમાનો જમણવારના સ્થળે રવાના થયા હતા. પાંચ પોલીસની ગાડી સ્થળ ઉપર પહોંચી હતી. રાતના પણ લાલ બંગલા સર્કલમાં પોલીસ બંદોબસ્ત રહ્યો હતો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

આગળનો લેખ
Show comments