Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 મી સપ્ટેમ્બરના રોજ બાપુ એ શામળાજી ખાતે ભગવાન રણછોડરાયના દર્શન કર્યા.

Webdunia
સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (13:07 IST)
ગુજરાતની પ્રજાને ભ્રષ્ટ રાજકારણથી છુટકારો અપાવવા તથા આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસની સામે મજબૂત વિકલ્પ આપવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતના પ્રવાસે નીકળેલા વરિષ્ઠ રાજનેતા શ્રી શંકરસિંહ વાઘેલાએ આજે શામળાજી ખાતે ભગવાન રણછોડરાયના દર્શન કરીને આશિર્વાદ પ્રાપ્ત કર્યાં હતાં.

હવે 25મી સપ્ટેમ્બરના રોજ બાપુ સોમનાથ મંદિરે દર્શન કરીને વિશાળ રેલી યોજશે તથા ટેકોદારોને સંબોધન કરશે.










 







સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Kolkata Blast: કોલકાતાના એસએન બેનર્જી રોડ પર બ્લાસ્ટ, કચરો વીણનારો થયો ઘાયલ

મોદીની ગુજરાત મુલાકાતને લઈને કર્મચારીઓની 17મી સપ્ટેમ્બરની હડતાલ હાલ મોકુફ પૂરતો સ્થગિત

સરદાર સરોવર બાંધ ઓવરફ્લો થવાથી માત્ર બે મીટર દૂર, ભરૂચ ગામમાં એલર્ટ

Suicide or Murder - કુવામાં મળી એક જ પરિવારના 4 લોકોની લાશ, સુસાઈડ કે મર્ડર... સસ્પેંસ કાયમ

પાકના ભાવથી લઈને કામકાજ સુધી ખેડૂતોની થઈ ચાંદી, મોદી સરકારે લીધા આ મોટા નિર્ણયો

આગળનો લેખ
Show comments