Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદારો ગુજરાતની મુલાકાતે આવનારા રાષ્ટ્રપતિ કોવિંદને રજુઆતો કરશે

Webdunia
શનિવાર, 2 સપ્ટેમ્બર 2017 (14:36 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) દ્વારા ગઈકાલે મહેસાણા ડિસ્ટ્રીક્ટ કલેક્ટરને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા માટેનો સમય માંગવા માટે અનૌપચારિક રજૂઆત કરાઈ હતી. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ કોવિંદ સોમવારે રાજ્યની મુલાકાતે આવવાના છે.ઉત્તર ગુજરાતના PAASના કન્વીનર સુરેશ પટેલે જણાવ્યું હતું કે, ‘અમે મહેસાણા ડિસ્ટ્રીક્ટ કલેક્ટરને રાષ્ટ્રપતિની મળવા માટે મેમોરેન્ડમ આપ્યું છે. અમે આ મુલાકાતની માંગણી પાટીદાર નેતા હાર્દિક પટેલની ધરપકડ અને પટેલો માટે OBC અનામતની માંગણી અંગે રજૂઆત કરવા માટે કરી છે. અમે ગુજરાતની પરિસ્થિતિ વિશે વાત કરવા માટે પણ થોડો સમય લઈશું.’તેમણે આગળ વાત કરતા જણાવ્યું હતું કે, ‘પાટીદારો વિરુદ્ધ સરકાર દ્વારા કાયદાનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. અમે આ મુદ્દો અને અમારી માંગણીઓ રાષ્ટ્રપતિ સુધી પહોંચે તેવું ઈચ્છીએ છીએ.’સુરેશ પટેલે હાર્દિકની ધરપકડ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ‘ આ કેસના ફરીયાદીએ પોતે કબૂલ્યું છે કે હાર્દિક ઘટના સમયે સ્થળ પર હાજર નહોતો. પરંતુ પોલીસે તેની લૂંટના ગુનામાં ધરપકડ કરી લીધી હતી.’

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments