Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને અહેમદ પટેલ સહિત ચૂંટણીપંચને હાઈકોર્ટનું સમન્સ

Webdunia
સોમવાર, 21 ઑગસ્ટ 2017 (12:56 IST)
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બે મત રદ કરવા મુદ્દે ચૂંટણી પંચમાં ફરીયાદ કરી હતી. ત્યારે ચૂંટણી પંચે આ બે મત રદ કરીને પરિણામ જાહેર કર્યું હતું. જેમાં કોંગ્રેસ મુક્ત અને ભાજપ યુક્ત બળવંતસિંહ રાજપૂતનો પરાજય થયો હતો. તેમજ કોંગ્રેસના અહેમદ મીયાં જીતી ગયાં હતાં. આ મુદ્દે બળવંતસિંહે ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. જેમાં હાઈકોર્ટે આજે રાજ્યસભાના ત્રણ ઉમેદવાર અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને અહેમદ પટેલ સહિત ચૂંટણી પંચને પણ સમન્સ પાઠવ્યું હતું. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ સીટની ચૂંટણી રસપ્રદ અને સંઘર્ષપૂર્ણ રહી. કોંગ્રેસના બે ધારાસભ્યના મત જે તેમણે ભાજપના ઉમેદવારને આપ્યા હતા તે રદ કરી દેવામાં આવ્યા. ચૂંટણી પંચના આ નિર્ણય સામે હવે કોર્ટમાં જવાની વાત પણ થઈ રહી છે. કોર્ટ જે પણ ચુકાદો આપે પણ અત્યારે નિષ્ણાંતોનું કહેવું છે કે રદ થયેલા બન્ને વોટ ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને મળ્યા હોત તો પણ તેઓ જીતી શક્યા ન હોત. હકીકતમાં સિંગલ ટ્રાન્સફર વોટની જે પ્રોસેસ છે તે એટલી તો જટિલ છે કે તેને સમજવી અત્યંત મુશ્કેલ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments