Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની જાહેરાત થતાં જ આનંદીબેન ચર્ચામાં આવ્યાં

Webdunia
બુધવાર, 5 જુલાઈ 2017 (12:49 IST)
થોડા સમય અગાઉ આનંદીબેનનું નામ રાજ્યપાલ બનાવવા માટે ચર્ચાએ ચડ્યું હતું. ત્યારે તેમણે હું ક્યાંય નથી જવાની ગુજરાતમાં જ રહેવાની છું એવું નિવેદન પણ આપ્યું હતું, ત્યારે હવે દેશના ચૂંટણી પંચ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેના ઉમેદવારી પત્રો  18મી જુલાઇ સુધીમાં સ્વીકારવામાં આવશે, ઉમેદવારે 15 હજાર રૂપિયાની ડિપોઝિટ મૂકવાની રહેશે. આ જાહેરાત થતાની સાથે જ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનું નામ ચર્ચાઇ રહ્યું છે. ભાજપના કેટલાક નેતાઓ એવું માને છે કે આનંદીબહેને વર્ષો સુધી પાર્ટીમાં જે યોગદાન આપ્યું અને મુખ્યમંત્રી તરીકે પણ તેમણે કોઇપણ ખચકાટ વિના રાજીનામું આપ્યું ત્યારે તેમની કામગીરીની કદર સ્વરૂપે તેમને આ ઉચ્ચ પદ માટે પસંદ કરાય તેવી શક્યતા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments