Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવો નિયમ: હવે રાત્રે થઇ શકશે નહી લગ્ન, ફક્ત 100 લોકો જોડાશે જાનમાં

Webdunia
મંગળવાર, 24 નવેમ્બર 2020 (10:41 IST)
અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટ શેરમાં હાલ રાત્રે લગ્ન થઇ શકશે નહી. રાત્રે કરફ્યૂવાળા આ શહેરોમાં આ આદેશ મંગળવાર રાતથી લાગૂ થશે. અહીં રાતના 9 થી સવારે 6 વાગ્યા સુધી પહેલાંથી જાહેર છે.  
 
પરવાનગી દરમિયાન આયોજનની જોગવાઇ હતી, જેને પરત લેવામાં આવી છે. આ ઉપરાંત લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓ માં સ્થળ ની ક્ષમતા ના 50 ટકા  થી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદા માં  આયોજન કરવાનું રહેશે. મૃત્યુ ના કિસ્સામાં અંતિમ વિધિ / ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં  આવી છે. 
 
જે  શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલ માં છે તે શહેરોમાં કરફ્યુ સમય દરમિયાન લગ્ન/ સત્કાર કે અન્ય સમારોહ ની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
 
ગુજરાત સરકારે સોમવારે એક આદેશ જાહેર કર્યો. તેમાં જણાવવામાં આવ્યું કે કોરોના સંક્રમણની ગંભીરતાને જોતા આ વર્ષે 'વાઇબ્રન્ટ ગુજરાત' નહી થાય. આ ઉપરાંત ગાંધીનગર સ્થિત અક્ષરધામ 30 નવેમ્બર સુધી બંધ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments