Webdunia - Bharat's app for daily news and videos

Install App

નળ સરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય બે દિવસ રહેશે બંધ

Webdunia
બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (19:42 IST)
નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય બંધ 
5 અને 6 ફેબ્રુ.ના રોજ પક્ષી ગણતરી થશે
બંને જગ્યાઓ  મુલાકાતીઓ માટે બંધ 
 
નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં તારીખ 5 ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરી 2022 પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. મુલાકાતીઓના અવર જવરથી પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે છે. 
 
આ સંદર્ભે નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં પ્રવાસીઓ માટે વન્યપ્રાણી સંરક્ષણ ધારા 1972ની કલમ 28 તથા 33થી મળેલ સત્તાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments