Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈમાં ઓછી થઈ કોરોનાની ગતિ, સતત બીજા દિવસે 6 હજારથી ઓછા નવા કેસ

Webdunia
રવિવાર, 25 એપ્રિલ 2021 (23:39 IST)
મુંબઈ કોરોનાની ગતિ અત્યારે ઓછી થવા લાગી છે. શનિવાર પછી બીજા દિવસે રવિવારે નવા કેસમાં ગિરાવટ જોવા મળી છે. સ્વાસ્થય વિભાગની તરફથી મળી જાણકારીના મુજબ મુંબઈમાં રવિવારે છેલ્લા 24 
કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 5542 નવા કેસ સામે આવ્યા છે તેમજ સંક્રમણથી 64 લોકોની મોત થઈ છે. 
 
પાંચ હજારથી વધારે નવા કેસની સાથે મુંબઈમાં એક્ટિવ કેસોની સંખ્યા 75740 પર આવી ગઈ. રાહતની વાત છે કે રવિવારે 8478 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે. તેથી નવા કેસ કરતા ઠીક થનારની સંખ્યામાં 
 
વધારો જોવા મળ્યુ છે. મુંબઈમાં અત્યાર સુધી કુળ 5,37,711 લોકોએ કોરોનાને મ્હાત આપી ઠીક થઈ ગયા છે. તેમજ આ મહામારીથી અત્યાર સુધી શહેરમાં 12783 લોકોની મોત પણ થઈ છે .
 
જણાવીએ કે શનિવારે મુંબઈમાં કોરોના વાયરસના સંક્રમનસ 5888 નવા કેસ સામે આવ્યા હતા. આજના કેસ કરતા 300થી વધારે કેસમાં ગિરાવટ જોવા મળી છે. મુંબઈમાં કોરોના વાયરસના નીચે પદતા કેસ પર 
શિવ સેનાના યુવા નેતા અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરે ટ્વીટ કર્યો છે. આદિત્યએ ટ્વીટ કરતા લખ્યુ સંખ્યા નીચે આવી છે પણ અમે વધારે સાવધ રહેવાની જરૂર છે. બધાને સુરક્ષિત રાખો. 
માસ્ક પહેરવું ઘરમાં રહેવું અને સુરક્ષિત રહેવું.  
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments