Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું

Webdunia
ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (17:34 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે બે વાગતા અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભરત ચુડાસમા, જીતુભાઈ વાઘાણી, બિજલ પટેલે મોદીને આવકાર્યા હતા. એરપોર્ટથી પીએમ મોદી સીધા ગાંધીનગર જવા માટે રવાના થયા છે. ગાંધીનગર પહોંચીને વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું છે આ વર્ષે પણ ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું ભવ્ય આયોજન કરાયું છે. આ બે લાખ ચોરસ મીટર પ્રદર્શન અને સ્ટોલ વિસ્તાર ધરાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો છે. આ વખતે અહીં પહેલી વખત બાયર-સેલર મિટ રિવર્સ બાયર-સેલર મીટ યોજાશે. જેમાં દેશ-વિદેશ અને સ્થાનિય ખરીદારો તથા વેચનારા ભેગા થશે. વિદ્યાર્થીઓ-અભ્યાસુઓ પણ આ મિટમાં જોડાશે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments