Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાન્યુઆરી-2019થી અમદાવાદમાં દોડશે મેટ્રો ટ્રેન

Webdunia
બુધવાર, 22 ઑગસ્ટ 2018 (17:02 IST)
અમદાવાદમાં જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. તે મેટ્રો ટ્રેન આગામી જાન્યુઆરીથી દોડવા માંડશે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે ઉરોક્ત જાહેરાત કરી છે. તેમણે આજે અમદાવાદમાં કાલુપુર અને સરસપુરમાં મેટ્રો અન્ડરગ્રાઉન્ડ ટનલની મુલાકાત લીધી હતી. અમદાવાદમાં પહેલા તબક્કામાં 40 કિલોમીટરના રુટ પર મેટ્રો દોડશે.આ પૈકી 33 કિલોમીટરનો રુટ એલિવેટેડ અને 7 કિલોમીટરનો રુટ અંડરગ્રાઉ્ન્ડ હશે. અમદાવાદમાં મેટ્રોના રુટ પર 32 સ્ટેશન બનવાના છે. આ પૈકીના 4 સ્ટેશન અન્ડરગ્રાઉન્ડ હશે.પહેલા તબક્કાના રુટ માટે 6 સ્ટેશનોના બાંધકામની કામગીરી ચાલુ વર્ષના ઓક્ટોબર મહિના સુધીમાં પુરી થઈ જશે. મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે જાન્યુઆરીથી મેટ્રો ટ્રેનની સુવિધા કાર્યરત થઈ જશે. અમદાવાદીઓ આ પ્રોજેક્ટ કાર્યરત થાય તેની રાહ જોઈ રહ્યા છે.મેટ્રો ટ્રેનના કારણે અમદાવાદની ટ્રાફિકની સમસ્યા હળવી બનશે તેવુ મનાઈ રહ્યુ છે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનુ બજેટ 10000 કરોડ છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments