Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mann Ki baat- પીએમ મોદી કોરોના, રેમડેસિવિર અને વેક્સીન પર એક્સપર્ટથી કરી રહ્યા ચર્ચા

Webdunia
રવિવાર, 25 એપ્રિલ 2021 (11:23 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમના 76મા એપિસોડથી દેશને સંબિધિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે દેશમાં કોરોના સંકટના કારણે ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. દર દિવસે કોરોનાના 3 લાખથી વધારે કેસ દાખલ થઈ રહ્યા છે. બે હજારથી વધારે મોત થઈ રહી છે. જાણો અપડેટસ 
 
કોરોના વેક્સીનેશનથી સંકળાયેલી શંકાઓ પર પી એમ મોદીની ડાક્ટરોથી વાતચીત થઈ રહી છે.  
મન કી કાર્યક્રમમાં પીએમ મોદીએ ડાક્ટરોની પ્રશંસા ઘણા ડાક્ટર સોશિયલ મીડિયાથી લોકોને જાણકારી આપી રહ્યા છે. ફોન પર, વ્હાટસએપ પર કાઉંસિલ કરી રહ્યા છે. ઘણા હૉસ્પીટલની વેબસાઈટે છે. જયાં જાણકારીએઓ મળે છે અને ત્યાં તમે ડાક્ટર્સથી સલાહ પણ લઈ શકો છો. આ ખૂબ વખાણભરેલૂ છે પીએમ મોદી 
એંબુલેસ ડ્રાઈવર પ્રેમ વર્માએ  તેમનો અનુભવ પીએમ મોદી સાથે શેયર કર્યો 
 
એંબુલેસ ડ્રાઈવર પ્રેમ વર્માએ  તેમનો અનુભવ પીએમ મોદી સાથે શેયર કર્યો. પ્રેમ વર્મા કેટ્સ એંબુલેંસ ડ્રાઈવરબી સેવા આપે છે. તેણે વેક્સીન લગાવવાથી અપીલ કરી. 
 
શ્રીનગરથી ડાક્ટર નાવીદ નજીર શાહએ કોરોના વેક્સીનેશનને લઈને ઘણા લોકો ખૂબ જરૂરી વાતોં જણાવી. ડાક્ટર નાવીદ શ્રીનગરથી એક મેડિકલ કૉલેજમાં પ્રોફેસર છે. નાવીદ જી તેમની દેખભાલમાં ઘણા કોરોના દર્દીને ઠીક કર્યા છે. તેણે જણાવ્યુ કે વેક્સીનના કોઈ પ્રતિકૂળ અસર દર્દી પર નહી જોવાઈ રહ્યા છે. તેણે જણાવ્યુ કે વેક્સીન પછી પણ ઘણા લોકો પૉઝિટિવ થયા છે પણ એવા લોકોને જોખમ ઓછું છે. 

 
શ્રીનગરથી ડાક્ટર નાવીદ નજીર શાહએ કોરોના વેક્સીનેશનને લઈને ઘણા લોકો ખૂબ જરૂરી વાતોં જણાવી. ડાક્ટર નાવીદ શ્રીનગરથી એક મેડિકલ કૉલેજમાં પ્રોફેસર છે. નાવીદ જી તેમની દેખભાલમાં ઘણા કોરોના દર્દીને ઠીક કર્યા છે. તેણે જણાવ્યુ કે વેક્સીનના કોઈ પ્રતિકૂળ અસર દર્દી પર નહી જોવાઈ રહ્યા છે. તેણે જણાવ્યુ કે વેક્સીન પછી પણ ઘણા લોકો પૉઝિટિવ થયા છે પણ એવા લોકોને જોખમ ઓછું છે. 
 

એંબુલેસ ડ્રાઈવર પ્રેમ વર્માએ  તેમનો અનુભવ પીએમ મોદી સાથે શેયર કર્યો 
એંબુલેસ ડ્રાઈવર પ્રેમ વર્માએ  તેમનો અનુભવ પીએમ મોદી સાથે શેયર કર્યો. પ્રેમ વર્મા કેટ્સ એંબુલેંસ ડ્રાઈવરબી સેવા આપે છે. તેણે વેક્સીન લગાવવાથી અપીલ કરી. 

શ્રીનગરથી ડાક્ટર નાવીદ નજીર શાહએ કોરોના વેક્સીનેશનને લઈને ઘણા લોકો ખૂબ જરૂરી વાતોં જણાવી. ડાક્ટર નાવીદ શ્રીનગરથી એક મેડિકલ કૉલેજમાં પ્રોફેસર છે. નાવીદ જી તેમની દેખભાલમાં ઘણા કોરોના દર્દીને ઠીક કર્યા છે. તેણે જણાવ્યુ કે વેક્સીનના કોઈ પ્રતિકૂળ અસર દર્દી પર નહી જોવાઈ રહ્યા છે. તેણે જણાવ્યુ કે વેક્સીન પછી પણ ઘણા લોકો પૉઝિટિવ થયા છે પણ એવા લોકોને જોખમ ઓછું છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments