Webdunia - Bharat's app for daily news and videos

Install App

'શહીદ દિવસ' પર મમતાનો નેશનલ પ્લાન, ગુજરાતમાં પણ LCD સ્ક્રીન પર બતાવવામાં આવશે ભાષણ

Webdunia
મંગળવાર, 20 જુલાઈ 2021 (15:29 IST)
તાજેતરમાં પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં બંપર જીત મળી. આ જીતમાંથી મમતા બેનર્જી (mamta banerjee) એ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રીની ખુરશી ફરી પોતાના નામે કરી દીધી છે. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં મળેલી આ જીતથી મમતા બેનર્જી હવે રાષ્ટ્રીય રાજકારણ પર પોતાની અસર બનાવવા માંગે છે. તે પ્રકારે દર વર્ષે 21 જુલાઇના રોજ શહીદ દિવસના રૂપમાં ઉજવતી ટીએમએસી હવે આ સમારોહનું પ્રસારણ ભાજપ શાસિત રાજ્યોમાં પણ કરશે. 
 
ટીમસીએ ત્રિપુરાના અગરતલા, અસમના ગુહાટી, સિલચર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને પંજાબ વગેરે જગ્યાએ 21 જુલાઇના રોજ મોટી સ્ક્રીન લગાવવાની યોજના છે. 21 જુલાઇના રોજ 'શહીદ દિવસ'ના અવસર પર જ્યારે મમતા બેનર્જી ભાષણ આપશે તો આ જગ્યા પર લાગેલી સ્ક્રીનમાં તે ભાષણ લાઇવ પ્રસારિત કરશે.
 
સમાચાર અનુસાર ટીએમસી આ કાર્યક્રમ દિલ્હીના કોન્સ્ટીટ્યૂટશનલ ક્લબમાં આયોજિત કરનાર છે અને આ આયોજનમાં વિપક્ષી નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે. મમતા બેનર્જીને તાજેતરમાં જ મળેલી પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ આ પગલાં તેમના નેશનલ પ્લાનની માફક જોવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments