Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવી મુંબઈ - ONGC પ્લાંટમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ, 7ના મોત અનેક ઘાયલ

Webdunia
મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (11:35 IST)
મુંબઈમાં ઓઈલ એંડ નેચરલ ગેસ કોર્પોરેશનના પ્લાંટમાં મંગળવારે સવારે લાગી ભીષણ આગથી સાત લોકોના મોત થઈ ગયા અનેક લોકો ગાયલ થઈ ગયા. મળતીમાહિતી મુજબ સવારે લગભગ 7 વાગ્યે નવી મુંબઈમાં ઓએનજીસીના કોલ્ડ સ્ટોરેજમાં આગના લપેટા ઉઠતા જોવા મળ્યા. જ્યારબાદ ફાયર બિગ્રેડને સૂચના આપવામાં આવી. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ, આગ સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ લાગી હતી, હાલ ફાયર બ્રિગેડની ગાડીઓ આવી ચૂકી છે અને ફાયર ફાઇટરોએ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી. હાલ આગ હોલવવાની કામગીરી ચાલી રહી છે.
 
આગના વિકરાળ સ્વરૂપને જોતા આસપાસના વિસ્તારોને ખાલી કરાવામાં આવી રહ્યા છે. સ્થળ પર ફાયરબ્રિગેડની છથી વધુ ગાડીઓ પહોંચી ગઇ છે અને આગ બુઝાવાની કોશિષ કરાઇ રહી છે. ફાયરબ્રિગેડની ટીમ સિવાય ઓએનજીસીની ટીમ પણ આગ ઓલવવાની કોશિષ કરી રહ્યું છે.  
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments