Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં 26 માર્ચથી લોકડાઉન થશે,તેવી અફવા ફેલાવી શ્રમિકોને વતન મોકલતા ટ્રાવેલ એજન્ટોની ધરપકડ

Webdunia
ગુરુવાર, 25 માર્ચ 2021 (12:45 IST)
રાજ્યમાં કોરોનાના વધતા કેસ વચ્ચે અફવાઓએ પણ ભારે જોર પકડ્યું છે. સુરત, રાજકોટ, ભાવનગર, અમદાવાદ અને રાજકોટમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહેલું જોવા મળી રહ્યું છે. જેથી 26 માર્ચથી લોકડાઉન થવાની અફવાએ લોકોની ચિંતા વધારી દીધી છે. ખોટી અફવાઓથી સુરતમાં છેલ્લા અઠવાડિયાથી શ્રમિકો વતન પરત ફરવા લાગ્યા છે. જો કે સુરતમાં અમુક ટ્રાવેલ એજન્સી સાથે સંકળાયેલા લોકો જ આ અફવા ફેલાવી લોકોને ભય બતાવીને રૂપિયા ખંખેરી રહ્યા હોવાનું સામે આવતાં પોલીસે કાર્યવાહી કરી છે. પાંડેસરા પોલીસે લોકડાઉનની અફવા ફેલાવવાના આરોપસર અમુક લોકોની અટકાયત પણ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચોકલેટ મખાના આઈસ્ક્રીમ

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments