rashifal-2026

21 દિવસ ના લોક ડાઉન દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓ દુકાનો ચાલુ જ રહેવાની છે

Webdunia
બુધવાર, 25 માર્ચ 2020 (09:46 IST)
ગુજરાતમાં કોરોનાની સાંખ્યા વધીને 36 થઈ ગઈ છે. વડોદરા મા વધુ એક કેસ
પોઝિટિવ વડોદરા મા કુલ ૭
કેસ પોઝટિવ
 
ગુજરાત માં કુલ 36  કેસ પોઝટિવ
૧ નું મોત થયું  છે. 
 
કોરોના વાયરસ મહામારીથી Pm મોદીએ 21 દિવસનો લૉકડાઉન કરવાના સખ્ત આદેશ આપ્યા છે. ત્યારે જ CM રૂપાણી ની જાહેરાત
 
 રાજ્ય સરકાર તરફથી સૌ નાગરિકો ને સ્પષ્ટ પણે જણાવાયુ છે કે આગામી 21 દિવસ ના લોક ડાઉન દરમ્યાન રાજ્ય ભર માં જીવન આવશ્યક ચીજ વસ્તુઓ દૂધ શાકભાજી ફળફળાદી દવાઓ અનાજ કરિયાણું વગેરે ની દુકાનો ચાલુ જ રહેવાની છે અને પર્યાપ્ત માત્રામાં લોકોને આ ચીજ વસ્તુઓ મળતી જ રહેવાની છે
 .. કોઈ નાગરિક ભાઈ બહેનો આવી વસ્તુઓ ની ખરીદી  માટે લાઈનો  ના લગાવે કે ખોટી દહેશત માં ના રહે તેમજ સંગ્રહખોરી પણ ના કરવી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baby Names in Sanskrit- છોકરીઓ માટે શાહી સંસ્કૃત નામો

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

સોનેરી ખિસકોલી

ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ દાળ છે લાભકારી ? જાણો શું કહે છે એક્સપર્ટ

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ

રાજપાલ યાદવ પછી અમીષા પટેલ જશે જેલ ? જમાનતી વોરંટ પર અભિનેત્રી બોલી - સેટલમેંટ થઈ ગયુ

ગુજરાતી જોક્સ - વાત કરી રહ્યા

આગળનો લેખ
Show comments