Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લેઉવા પાટીદારો ફરી થશે એકઠા

લેઉવા પાટીદારો ફરી થશે એકઠા
, રવિવાર, 5 ડિસેમ્બર 2021 (16:06 IST)
સૌરાષ્ટ્રમા લેઉવા પાટીદારના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરને 21 જાન્યુઆરી 2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થશે. 
 
લેઉવા પાટીદારો ફરી થશે એકઠા
લેઉવા પટેલ સમાજની આસ્થાનું ધામ કાગવડ ખાતે સ્થિત ખોડલધામને ૨૧મી જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. અને આ દિવસે માતાજીના પાટોત્સવનું ભવ્ય આયોજન થઇ રહ્યું છે. અને આ પાટોત્સવમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. 
 
ખોડલધામમાં 21મી જાન્યુઆરીના દિવસે ભવ્ય પાટોત્સવમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહે તેવી શકયતા છે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છોકરીએ ખાધું Fire Panipuri, પછી શું થયું..