Webdunia - Bharat's app for daily news and videos

Install App

સિંહની વસ્તી ગણતરીમાં ડિજિટલ, અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

Webdunia
શુક્રવાર, 13 ડિસેમ્બર 2019 (17:30 IST)
રાજ્યના વાઈલ્ડલાઈફ બોર્ડએ સિંહોની વસતી ગણતરીમાં ડુપીલ્કેશન ટાળવા અને વ્યક્તિગત પ્રાણીની ઓળખ વધારવા વન વિભાગને આર્ટિફીસીયલ ઇન્ટેલીજન્સ (એસઇ) આધારિત પધ્ધતિનો ઉપયોગ કરવા જણાવ્યું છે.

મે 2020માં હાથ ધરાનાર વસતી ગણતરીમાં ડિજિટલ ફોટો એનલિસિસ અને આર્ટિીફિસિયલ ઇન્ટેલીજન્સ આધારિત ટીમોલોજીનો ઉપયોગ કરાશે. સિંહોની વસતી ગણતરીમાં પહેલીવાર આઈ પધ્ધતિનો ઉપયોગ કરાશે. અગાઉ, વાઘની વસતી ગણતરીમાં આવી અત્યાધુનિક પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વન વિભાગના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે સિંહના શરીર પર ઓળખહ્નો ચહેરાની ઓળખના આધારે ડુપ્લીકેટ એન્ટ્રી ટાળવા સોફટવેર વિકસાવવામાં આવ્યું છે. આ સોફટવેરથી વાઈબ્રીસે (લાંબો કડક ચહેરાનાં લાંબા કડક વાળ અને મૂંછ) પેટર્નના આધારે અને શરીરનાં કાયમી ચિહ્નોના આધારે વ્યક્તિગત સિંહની ઓળખ કરી શકાશે. એ જ વ્યક્તિગત સિંહનાં લાઈટિંગનો લાંબા ગાળાનો ડેટાબેસ તૈયાર કરવામાં મદદ મળશે.
અધિકારીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં ફિલ્ડ કર્મચારીઓને આપવામાં આવતી હતી અન્ે એમાં તે સિંહનાં વ્યક્તિગત ચિત્ર પર ઓળખના ચિહ્ન નોંધવા સાથે તસવીરમાં ઓળખતા. આ કારણે એક જ સિંહની એકથી વધુ વાર ગણતરી થતી હતી, પરંતુ લેટેસ્ટ સોફટવેરથી આવું ડુપ્લીકેશન ટાળી શકાશે અને વધુ સચોટતા સાથે ગણતરી થઇ શકશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments