Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુંવરજી બાવળિયાએ કર્યા કેસરીયા, 5 જૂલાઈએ વિધિસર ભાજપમાં જોડાશે

Webdunia
મંગળવાર, 3 જુલાઈ 2018 (14:33 IST)
ગાંધીનગર, કોંગ્રેસના નારાજ નેતા કુંવરજી બાવળિયાએ સવારે પંજાનો સાથ છોડી દીધો છે અને બપોરે કમલલમાં કેસરીઓ કર્યો છે. કુંવરજી બાવળિયા હવે ભાજપમાં છે.

કુંવરજી બાવળિયાનો જન્મ 16 મે, 1955માં રાજકોટના જસદણમાં થયો હતો. તેઓ B.Sc.,B.Ed.ની ડિગ્રી મેળવી ચૂક્યા છે. 2009માં 15મી લોકસભામાં રાજકોટ બેઠક પરથી પ્રથમ વખત ચૂંટાયા હતા.

માહિતગાર સૂત્રો વધુમાં કહે છે કે ભાજપ હાઇકમાન્ડ કુંવરજી બાવળિયાને તેમની જસદણની પરંપરાગત બેઠક પરથી ચૂંટણી લડાવે તેવી પણ શક્યતા છે. આ દરમ્યાન કુંવરજી બાવળિયાનું રાજીનામું કોંગ્રેસ માટે મોટા ફટકા સમાન હોઇ કોંગ્રેસનો લોકસભાની ઓછામાં ઓછી દસ બેઠક જીતવાનો દાવો પણ હવે ધૂંધળો બન્યો છે.

મીડિયાને પ્રતિક્રિયા આપી રહેલા બાવળિયાને ભાજપના પ્રવક્તાએ અટકાવ્યા હતા. આ ઉપરાંત કુંવરજી બાવળિયાનું સ્વાગત કરવા માટે અને મીડિયા સમક્ષ શું બોલવું છે તેની તૈયારી માટે બેઠેલા નેતાઓ પાસે લઈ જવામાં આવ્યા હતા. જે સ્થળે પણ મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments