Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોડિનારના જવાનનું જમ્મુથી રાયપુર જતી વખતે ટ્રેનમાંથી અપહરણ

Webdunia
મંગળવાર, 25 સપ્ટેમ્બર 2018 (12:29 IST)
કોડિનાર તાલુકાના દેવળી ગામના એક જવાનનું જમ્મુથી રાયપુર જતી વખતે અપહરણ થયું છે. ટ્રેનમાં જતી વખતે કોઈએ કોફી દ્રવ્ય પીવડાવીને જવાનનું અપહરણ કરી લીધું હતું. અપહરણ કરવામાં આવ્યો તો યુવકનું નામ નરેશ ચુડાસમાં છે. મળતી માહિતી પ્રમાણે દેવળી ગામનો નરેશ ચુડાસમાં છત્તીસગઢના રાયપુર ખાતે સીઆરપીએફમાં ફરજ બજાવતો હતો. યુવકની તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાંથી રાયપુર ખાતે બદલી થઈ હતી. રાયપુર જતી વખતે રસ્તામાં જ આ જવાનનું અપહરણ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments