baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ શાળામાં કુંડળી જોઈને મળે છે એડમિશન, 100 વિદ્યાર્થીઓ વેઈટિંગ લિસ્ટમાં

હેમચંદાચાર્ય સંસ્કૃત પાઠશાળા
, શનિવાર, 30 જૂન 2018 (14:26 IST)
સાબરમતીની હેમચંદાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં એડમિશન માટે કોઈ સર્ટિફિકેટની નહી પણ કુંડળીની જરૂર હોય છે. બાળકોની કુંડળીનો અભ્યાસ કરી એ જાણી શકાય છે કે તેની અંદર અભ્યાસના યોગ છે કે નહી. દસ વર્ષથી ચાલી રહેલી આ શાળામાં અત્યાર સુધી 500થી વધુ વિદ્યાર્થીઓ ભણી ચુક્યા છે 
હેમચંદાચાર્ય સંસ્કૃત પાઠશાળા
અહીથી ભણીને નીકળેલા 500 વિદ્યાર્થીઓમાં એક સ્ટુડેંટ્સ મેથ્સની ઈંટરનેશનલ કૉમ્પિટીશન વર્લ્ડ ચેમ્પિયન બની ચુક્યોક હ્હે.   હાલ અહી એડમિશન માટે 100 વિદ્યાર્થીઓનુ વેટિંગ ચાલુ રહ્યુ છે. 
આ શાળામાં શાસ્ત્રોથી લઈને સંગીત-નૃત્ય, ચિત્રકળા, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર ઉપરાંત ગણિત, ઈતિહાસ, ભૂગોળ અને એકાઉંટ જેવા વિષય પણ ભણાવવામાં આવે છે. 
હેમચંદાચાર્ય સંસ્કૃત પાઠશાળા
કુંડળીમાં ગુરૂ-બુધનો સંબંધ નક્કી કરે છે એડમિશન 
 
શાળાના સંચાલક અખિલ શાહ કહે છે કે બાળકોની કુંડળીમાં ગુરૂ-બુધનો સંબંધ શુભ હોય છે. તે વિદ્યાભ્યાસ અને શુક્ર-ચંદ્રનો શુભ સંબંધ હોય છે. તો કલા અભ્યાસનો સાચો યોગ માનવામાં આવે છે. અહીના સ્ટુડેંટ્સ તુષાર તલાવટેએ મેથ્સ ઈંટરનેશનલ કામ્પીટીશનમાં ફક્ત 2 મિનિટ 3 સેકંડમાં મેથ્સના 70 પ્રશ્નોના જવાબ આપીને રેકોર્ડ બનાવ્યો હતો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં મોટા પેટવાળા 30 પોલીસ કર્મચારીઓને નોટિસ