Webdunia - Bharat's app for daily news and videos

Install App

Junagadh Lili Parikrma- જૂનાગઢની લીલી પરિક્રમાને મંજૂરી નહીં

Webdunia
ગુરુવાર, 11 નવેમ્બર 2021 (12:43 IST)
દર વર્ષે જૂનાગઢ ખાતે યોજાતી લીલી પરિક્રમા અંગે બેઠક યોજાઈ હતી કલેકટર કચેરી ખાતે 12 વાગ્યે સાધુ-સંતોની હાજરીમાં બેઠકયોજાઈ હતી 
ગિરનાર લીલી પરિક્રમા પ્રતીકાત્મક યોજાશે તેમ જાણવા મળે છે આ વખતે 400 લોકોની
પ્રતીકાત્મક પરિક્રમાને મંજૂરી મળી છે જેમાં સાધુ સંતો અને સંસ્થા જોડાશે. 
 
જૂનાગઢમાં જે લીલી પરિક્રમામાં દર વર્ષે હજારો લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેતા હતા ત્યાં આ વર્ષે માત્ર 400 લોકોને જ પરિક્રમા માટે પરવાનગી આપવામાં આવી છે. હવે આ ચાર સો લોકોનાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે તેનો નિર્ણય સાધુ સંતો અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ મુદ્દે વિશ્વ હિન્દુ સંગઠને નારાજગી વ્યક્ત કરી છે, સંગઠને કહ્યું કે માત્ર ફોર્માલિટી માટે આ બેઠક કરવામાં આવી છે. ને મંજૂરી મળી છે જેમાં સાધુ સંતો અને સંસ્થા જોડાશે
 
તારીખ 14થી પરિક્રમાની શરૂઆત થવાની છે. ત્યારે કલેક્ટરે કરેલી આ જાહેરાતમાં માત્ર સાધુ-સંતો જ પરિક્રમા કરશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ પણ પ્રતિકાત્મક પરિક્રમા નહીં કરી શકે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments