Webdunia - Bharat's app for daily news and videos

Install App

jioએ જોડ્યા 94 લાખ ગ્રાહક, airtel, Vodafone-Idea એ ગુમાવ્યા 3 કરોડ

Webdunia
બુધવાર, 22 મે 2019 (11:58 IST)
નવી દિલ્હી- વોડાફોન આઈડિયા અને ભારતી એયરટેલએ માર્ચમાં સંયુક્ત રૂપથી આશરે 3 કરોડ ગ્રાહક ગુમાવ્યા છે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ) ના આંકડામા મુજબ મહીનાના સમયે વોડાફોન આઈડિયાએ ગ્રાહકોની સંખ્યા 1.45 કરોડ ઓછી થઈ છે. જ્યારે ભારતી એયરટેલ 1.51 કરોડ 
 
કનેક્શન ઓછા થયા છે. તેમજ રિલાંયસ જિયો (JIO) એ 94 લાખ ગ્રાહક જોડ્યા. 
 
આંકડો મુજબ 31 માર્ચ 2019 સુધી દેશમાં કુળ મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 116.18 કરોડ હતી જે તેનાથી પાછલા મહીના કરતા 2.18 કરોડ ઓછી 
 
છે. દેશમાં કુળ ફોન ઘનત્વ ઘટીને 90.11 પર આવી ગયું જે ફેબ્રુઆરીમાં 91.86 હતું. ટ્રાઈના મુજબ માર્ચ 2019ના અંટ સુધી ભારતી 
 
એયરાટેલના મોબાઈલ કનેક્શનની સંખ્યા  39.48 કરોડ હતી. 
 
માર્ચ અંત સુધી ભારતી એયરટેલના મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 32.51 કરોડ રહી જ્યારે તેમની પ્રતિદ્વંદ્દી રિલાંયસ જિયોના ગ્રાહકોની સંખ્યા 30.67 કરોડ હતી. 
 
ટ્રાઈ મુજબ માર્ચમાં કુળ મોબાઈક ગ્રાહકોની સંખ્યા 116.18 કરોડ આવી ગઈ જે ફેબ્રુઆરી અંત સુધી 118.36 કરોડ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments