Webdunia - Bharat's app for daily news and videos

Install App

jioએ જોડ્યા 94 લાખ ગ્રાહક, airtel, Vodafone-Idea એ ગુમાવ્યા 3 કરોડ

Webdunia
બુધવાર, 22 મે 2019 (11:58 IST)
નવી દિલ્હી- વોડાફોન આઈડિયા અને ભારતી એયરટેલએ માર્ચમાં સંયુક્ત રૂપથી આશરે 3 કરોડ ગ્રાહક ગુમાવ્યા છે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ) ના આંકડામા મુજબ મહીનાના સમયે વોડાફોન આઈડિયાએ ગ્રાહકોની સંખ્યા 1.45 કરોડ ઓછી થઈ છે. જ્યારે ભારતી એયરટેલ 1.51 કરોડ 
 
કનેક્શન ઓછા થયા છે. તેમજ રિલાંયસ જિયો (JIO) એ 94 લાખ ગ્રાહક જોડ્યા. 
 
આંકડો મુજબ 31 માર્ચ 2019 સુધી દેશમાં કુળ મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 116.18 કરોડ હતી જે તેનાથી પાછલા મહીના કરતા 2.18 કરોડ ઓછી 
 
છે. દેશમાં કુળ ફોન ઘનત્વ ઘટીને 90.11 પર આવી ગયું જે ફેબ્રુઆરીમાં 91.86 હતું. ટ્રાઈના મુજબ માર્ચ 2019ના અંટ સુધી ભારતી 
 
એયરાટેલના મોબાઈલ કનેક્શનની સંખ્યા  39.48 કરોડ હતી. 
 
માર્ચ અંત સુધી ભારતી એયરટેલના મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 32.51 કરોડ રહી જ્યારે તેમની પ્રતિદ્વંદ્દી રિલાંયસ જિયોના ગ્રાહકોની સંખ્યા 30.67 કરોડ હતી. 
 
ટ્રાઈ મુજબ માર્ચમાં કુળ મોબાઈક ગ્રાહકોની સંખ્યા 116.18 કરોડ આવી ગઈ જે ફેબ્રુઆરી અંત સુધી 118.36 કરોડ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments