Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઇશરત કેસમાં મોદીની ખાનગી પૂછપરછ કરાઈ હતી: વણઝારા

Webdunia
બુધવાર, 14 માર્ચ 2018 (12:13 IST)
ઇશરત જહાં કથિત ફેક એન્કાઉન્ટર કેસના આરોપી અને પૂર્વ આઇપીએસ અધિકારી ડી. જી. વણઝારાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુપ્ત રીતે તપાસ થઈ હોવાનો દાવો કર્યો છે. વણઝારાએ એવો પણ દાવો કર્યો હતો કે, મોદીની પૂછપરછનું કોઈપણ પ્રકારનું  સાહિત્ય રેકોર્ડ પર મૂકવામાં આવ્યું નહોતું. તેમણે સીબીઆઇ કોર્ટમાં તેમની ડિસ્ચાર્જ અરજીના સંદર્ભમાં એવો આશ્ચર્યજનક દાવો કર્યો હતો કે, તે સાબિત કરે છે કે આ કેસનો સમગ્ર રેકોર્ડ ખોટો છે. વણઝારાએ કહ્યું કે, આઇપીએસ સતિષ વર્મા સહિતની તપાસનીશ ટીમ કોઈ પણ રીતે મોદી સુધી પહોંચીને તેમને આરોપી બનાવવા માગતી હતી.

આથી સમગ્ર ચાર્જશીટ ઊભી કરાયેલી અને ઉપજાવી કાઢેલી છે. જોકે સીબીઆઇ જજ જે. કે. પંડ્યાએ આ માન્ય રાખી શકાય તેવા પુરાવા નથી કહીને સીબીઆઇને પક્ષ રજૂ કરવા 28 માર્ચની સમયમર્યાદા આપી હતી. વણઝારાએ સીબીઆઇ કોર્ટમાં એવી પણ દલીલ કરી હતી કે, આ કેસના સહઆરોપી ડીજીપી પી. પી. પાંડેને 3 સપ્તાહ પહેલાં આરોપમુક્ત કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments