Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્લીક કરીને વાંચી લો અત્યાર સુધીની નર્મદા ડેમની તવારીખ

Webdunia
સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (09:35 IST)
1946 : વોટર વે ઇરીગેશન, નેવીગેશન કમિશન દ્વારા બંધ બાંધવા માટે તપાસ શરૂ
1956 : કેવડીયા કોલોની નજીકના ગોરા ગામમાં નર્મદા બંધ બનાવવા પસંદગી
1959 : પ્રથમ સ્ટેજમાં ૧૬૦ ફુટ અને બીજા સ્ટેજમાં ૩૦૦ ફુટ બંધની ઉંચાઇનો ડ્રાફટ બનાવાયો
1961 : તત્કાલિના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્રારા બંધનું ખાતમુહૂર્ત
1968 : કામગીરીમાં વિવાદ થતાં ગુજરાત સરકારે નર્મદા ટ્રીબ્યુનલ રચવાની માંગ કરી
1969 : નર્મદા જળવિવાદ પંચની રચના
1972 : નર્મદાના વિસ્થાપિતોને વળતર ચુકવવા ગુજરાત સરકારને નિર્દેશ કરાયો
1972 : રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારે નર્મદા બંધ સામેનો સ્ટે સુપ્રીમે ઉઠાવી લીધો
1987 : સરદાર સરોવર ડેમ નર્મદા બંધ બનાવવાની કામગીરી શરૂ થઇ
1994 : મેઘા પાટકરએ પુન:વસન અને પર્યાવરણ મુદ્દે ડેમ સામે વાંધો લીધો
1999 : નર્મદા ડેમની ઉંચાઇ 85 મીટરે પહોંચી
2000 : ડેમની ઉંચાઇ ૯૦ મીટરે પહોંચી
2002 : નર્મદાનું પાણી પ્રથમ વાર કેનાલ મારફતે સૌરાષ્ટ્રની બ્રાંચ કેનાલમાં છોડ્યાં
2002 : ડેમની ઉંચાઇ95 મીટરે પહોંચી
2002 : નર્મદા વિવાદનો અંત લાવવા સુપ્રીમ કોર્ટે રાજયોને આદેશ આપ્યો
2003 : ડેમની ઉંચાઇ 100 મીટરે પહોંચી
2004 : ડેમની ઉંચાઇ 110.64 મીટરે પહોંચી
2004 : બંધના પાવર જનરેશનની શરૂઆત
2006 : ડેમની ઉંચાઇ 121.92 મીટરે પહોંચી
2008 : મુખ્ય નહેરના માધ્યમથી રાજ્સ્થાન પાણી પહોંચ્યું
2013 : સતત 81 દીવસ સુધી ડેમ ઓવરફલો
2014 : નર્મદા કંટ્રોલ ઓથોરીટી ડેમને 138.68 મીટરની મંજૂરી આપી
2016 : ડેમનું સીમેન્ટ કોંક્રીટનુ કામકાજ પૂર્ણ
2017 : નર્મદા એમ ઉપર 30 જેટલા દરવાજા મુકવાનું કમકાજ પૂર્ણ થયું

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments