Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિપરજોયના બે દિવસ પછી પણ ગુજરાતમાં ભારે વરસાદ

Webdunia
રવિવાર, 18 જૂન 2023 (11:25 IST)
ચક્રવાત બિપરજોય 15 જૂનની રાત્રે કચ્છના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. બે દિવસ બાદ પણ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ ચાલુ છે. બનાસકાંઠામાં વરસાદના કારણે બનાસ નદીના પાણી આબુ રોડ પર પહોંચ્યા હતા.

જેના કારણે પાલનપુર-અંબાજી હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. અહીં અમદાવાદ-દિલ્હી હાઈવે પાણીમાં ગરકાવ છે. હાઇવે બંને દિશામાં બંધ છે. શક્તિપીઠ અંબાજીમાં પૂરના કારણે રાજસ્થાન અને ગુજરાતમાંથી આવતા શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યા છે.

પાટણમાં બનેલા ગુજરાતના સૌથી મોટા સોલાર પ્લાન્ટને તોફાનથી ભારે નુકસાન થયું છે. જોરદાર પવનને કારણે ચરણકા પ્લાન્ટની સોલાર પેનલ વાંકા વળી ગઈ છે અને આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. પૂરના કારણે પાટણના સેંકડો ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

આગળનો લેખ
Show comments