Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના અમરાઇવાડીમાં ફોગિંગ મશીનમાં બ્લાસ્ટ થતા મહિલા દાઝી, અધિકારીઓ ફરાર

Webdunia
શુક્રવાર, 1 નવેમ્બર 2019 (11:53 IST)
અમરાઇવાડી નાગરવેલ હનુમાન મંદિર નજીક આવેલી પંડિત જગદીશની ચાલીમાં આજે કોર્પોરેશન મલેરિયા વિભાગના કર્મચારીઓ ફોગિંગ કરી રહ્યાં હતા. તે દરમિયાન ફોગિંગ મશીનમાં બ્લાસ્ટ થતા એક સ્થાનિક મહિલા દાઝી ગઈ હતી. ઘટના બનતા કોર્પોરેશનના કર્મચારીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મણિનગરની LG હોસ્પિટલ લઈ ગયા હતા.ફોગિંગ મશીનમાં બ્લાસ્ટની ઘટના બાદ સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડે કોર્પોરેશનના અધિકારીઓ પર બેદરકારીના આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે,  કોર્પોરેશન તાલીમ વગરના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ફોગિંગ માટે મોકલે છે. કામગીરીના ખોટા આંકડા બતાવવા માટે કોર્પોરેશન આડેધડ પ્રક્રિયા કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments