Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધારાસભ્યોને સસ્પેન્ડ કરાતાં કોંગ્રેસનું અસહકારનું આદોલન, ગૃહમાં મૌન જાળવ્યું

Webdunia
ગુરુવાર, 15 માર્ચ 2018 (13:18 IST)
ગઈકાલે ગુજરાતના વિધાનસભાના ઈતિહાસની કલંકિત ઘટના બની હતી. ત્યારબાદ 3 ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. ઘટનાને પગલે આજે શરૂ થયેલી વિધાનસભાની કાર્યવાહીમાં બાકીના કોંગી ધારાસભ્યોએ ભાગ લીધો હતો. પરંતુ પોતાના સભ્યોને સસ્પેન્ડ કરાયાના વિરોધમાં અસહકાર આંદોલન છેડ્યું હતું. વિધાનસભામાં પ્રશ્ન પુછવાનો વારો આવવા છતાં પણ કોંગ્રેસના આનંદ ચૌધરીએ એક પણ શબ્દ બોલ્યા વગર વિરોધ કર્યો હતો. આજે ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન ક્રમશઃ પ્રશ્નોમાં કોંગ્રેસના ધારાસભ્યોનો પ્રશ્ન આવતો હોવાથી પણ વિપક્ષના સભ્યો એ પ્રશ્ન પૂછ્યો નહતો. પરીણામે અધ્યક્ષ તેમનો પ્રશ્ન મુવ નહી કરતા અધ્યક્ષ એ બીજા ક્રમાંકના અન્ય પ્રશ્ન મુવ કર્યો હતો આજે પ્રશ્ન કાળમાં કોંગ્રેસના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી ( માંડવી)નો પ્રશ્ન ક્રમાંક 2 હતો. પરંતુ તેમનો પ્રશ્ન પૂછવાનો વારો હોવા છતાંય તેમણે ગૃહમાં હાજર હોવા છતાંય પ્રશ્ન નહીં પૂછી ને અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments