Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુન્દ્રા નજીક એરફોર્સનું વિમાન તૂટી પડ્યું, પાયલોટનું મોત

કચ્છના મુન્દ્રા
, મંગળવાર, 5 જૂન 2018 (12:08 IST)
કચ્છના મુન્દ્રા પાસે બેરજા ગામના ગૌચરમાં મંગળવારે સવારે એરફોર્સનું એક વિમાન તૂટી પડ્યું હતું.  તેમાં પાયલોટનું મોત થયુ હતુ. ગૌચરમાં ચરી રહેલી કેટલીક ગાયોના પણ મોત નિપજ્યા હતા.  ગૌચરમાં ચરી રહેલા ગાયોમાંથી કેટલીક ગાયોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં જ જામનગર એરફોર્સ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ હતી.
કચ્છના મુન્દ્રા
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એથર S340 ઈલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં થશે લોંચ, બેંગ્લુરૂની કંપનીનો કમાલ