Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ભાજપના ચાર ધારાસભ્યો છઠ્ઠી જૂને આપશે રાજીનામાં

Webdunia
મંગળવાર, 4 જૂન 2019 (12:10 IST)
લોકસભાની ચૂંટણીમાં સાસંદ તરીકે ચૂંટાયેલા ભાજપના ચાર ધારાસભ્યો 6ઠ્ઠી જૂનનાં રોજ ધારાસભ્યપદથી રાજીનામું આપી દેશે. ચાર બેઠકો ખાલી પડતા તેની પેટા ચૂંટણી યોજાશે. ગુજરાતના રાજ્ય કક્ષાના પ્રધાન પરબત પટેલ, ભરતસિંહ ડાભી, રતનસિંહ ડાભી અને હસમુખ પટેલ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેશે. ચાર ધારાસભ્યોનાં રાજીનામાંથી વિધાનસભામાં ભાજપનાં સભ્ય સંખ્યામાં ઘટાડો થશે. અત્ર ઉલ્લેખનીય છે કે, હવે રાજ્યસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. ત્યારે ભાજપનાં વિધાનસભામાં સંખ્યાબળમાં ઘટાડો થતા ભાજપા દ્વારા કૉંગ્રેસનાં ધારાસભ્યોને પોતાનામાં સામેલ કરવાની અટકળોએ પણ જોર પકડ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments