Webdunia - Bharat's app for daily news and videos

Install App

Covaxinનુ ઉત્પાદન વધારવા માટે સરકારે ગુજરાતના અંકલેશ્વરમાં વેક્સીન ઉત્પાદન સુવિધાને આપી મંજૂરી

Webdunia
મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (15:53 IST)
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે માહિતી આપી કે સરકારે ગુજરાતમાં અંકલેશ્વર ખાતે ભારત બાયોટેકના કોવાક્સિનના ઉત્પાદન માટે વેક્સીન ઉત્પાદન સુવિધાને મંજૂરી આપી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક ભારતની એકમાત્ર કંપની છે જે સ્વદેશી રીતે વિકસિત અને સામૂહિક રીતે રસી બનાવે છે. રસી ટ્રાયલ પર 10 વૈજ્ઞાનિક પ્રકાશનો સાથે તેને 15 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યુ. 
 
રસાયણ અને ઉર્વરક અને સ્વાસ્થ્ય મંત્રાલય બંનેનુ નેતૃત્વ કરનારા મંત્રીએ ઉલ્લેખ કરતા કહ્યુ "સૌને વેક્સીન મફત વેક્સીન પીએમ નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ ને જોતા આવુ કરવાથી વેક્સીનનો સ્ટોક વધશે અને દુનિયાના સૌથી મોટા વેક્સીન અભિયાનમાં ગતિ આવશે. 
 
આ વર્ષે મે મહિનામાં, ભારત બાયોટેકે જાહેરાત કરી હતી કે તે અંકલેશ્વર ખાતે તેની પેટાકંપનીમાં કોવાસીનના વધારાના 200 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈમરજંસી હેલ્પલાઈન નંબર, 7 જીલ્લાઓમાં ચાલી રહ્યુ છે પાયલોટ પ્રોજેક્ટ

ગુજરાતી મૂળની Dhruvi Patel ના માથે સજાયો Miss India Worldwide 2024 નો તાજ

નવરાત્રીમાં અસામાજિક તત્વો માટે, પોલીસનો એક્શન પ્લાન તૈયાર

PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, આ મહત્વની યોજનાઓનું કરશે લોકાર્પણ ખાસ ટપાલ ટિકિટો પાડશે બહાર

Googleનો મોટો નિર્ણય, આજથી બંધ થઈ જશે કરોડો યુઝર્સના Gmail એકાઉન્ટ

આગળનો લેખ
Show comments