Webdunia - Bharat's app for daily news and videos

Install App

Covaxinનુ ઉત્પાદન વધારવા માટે સરકારે ગુજરાતના અંકલેશ્વરમાં વેક્સીન ઉત્પાદન સુવિધાને આપી મંજૂરી

Webdunia
મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (15:53 IST)
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે માહિતી આપી કે સરકારે ગુજરાતમાં અંકલેશ્વર ખાતે ભારત બાયોટેકના કોવાક્સિનના ઉત્પાદન માટે વેક્સીન ઉત્પાદન સુવિધાને મંજૂરી આપી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક ભારતની એકમાત્ર કંપની છે જે સ્વદેશી રીતે વિકસિત અને સામૂહિક રીતે રસી બનાવે છે. રસી ટ્રાયલ પર 10 વૈજ્ઞાનિક પ્રકાશનો સાથે તેને 15 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યુ. 
 
રસાયણ અને ઉર્વરક અને સ્વાસ્થ્ય મંત્રાલય બંનેનુ નેતૃત્વ કરનારા મંત્રીએ ઉલ્લેખ કરતા કહ્યુ "સૌને વેક્સીન મફત વેક્સીન પીએમ નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ ને જોતા આવુ કરવાથી વેક્સીનનો સ્ટોક વધશે અને દુનિયાના સૌથી મોટા વેક્સીન અભિયાનમાં ગતિ આવશે. 
 
આ વર્ષે મે મહિનામાં, ભારત બાયોટેકે જાહેરાત કરી હતી કે તે અંકલેશ્વર ખાતે તેની પેટાકંપનીમાં કોવાસીનના વધારાના 200 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments