Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગીર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટિ સહિત ગુજરાતના પર્યટન સ્થળો પર 25 લાખથી વધુ લોકો ઉમટ્યા

Webdunia
મંગળવાર, 9 નવેમ્બર 2021 (08:25 IST)
4 દિવસની દિવાળીની રજાઓએ રાજ્યભરના પર્યટન સ્થળોને જીવંત કરી દીધા છે. કોરોનાના લીધે બે વર્ષથી ફરવા ન જઇ શકતા લોકોએ આ તહેવારોમાં રજાઓમાં યાત્રાનો ભરપૂર આનંદ માણ્યો. રાજ્યમાં એકપણ સ્થળ એવું નથી જ્યાં પર્યટકોની હાજરી નથી. સોમનાથ, ગિર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સફેદ રણ સહિત ગુજરાતના પર્યટન સ્થળો પર 25 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા છે. હેરિટેઝ સ્થળ જાહેરત કરવામાં આવેલા ધોળાવીરામાં પર્યટકો પણ ઉમટ્યા. ગીર જંગલ સફારીમાં ઓનલાઇન બુકિંગ ફૂલ થઇ ગઇ છે. 
 
ગુજરાતના સૌથી પ્રસિદ્ધ પર્યટન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને 4 દિવસની દિવાળીની રજાઓમાં 2 લાખ પર્યટકોએ જોયું. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાને જોવા માટે દેવ દેવાળી સુધી ટિકિટ અને હોટલ 90 ટકા બુક છે. મોઢેરાના ઐતિહાસિક સૂર્ય મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા.  
 
સોમનાથ, દ્વારકા, પાવાગઢ, અંબાજી જેવા પ્રસિદ્ધ મંદિરોમાં મોટી સંખ્યામાં લોકોએ દર્શન કર્યા. સાપુતારા પણ પ્રવાસીઓની પસંદ રહી. ગુજરાતીઓએ ગુજરાતની બહારના સ્થળોએ પણ પ્રવાસ કર્યો. રાજસ્થાન અને ગોવા સહિત દેશના ઘણા સ્થળોએ પ્રવાસીઓએ વચ્ચે ગુજરાતી લોકોની સંખ્યા વધુ હતી. જેસલમેર, ઉદેપુર, માઉન્ટ આબૂ સૌથી લોકપ્રિય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ડોનાલ્ડ ટ્રમ્પને કોણ મારવા માંગે છે? આ વખતે ફ્લોરિડામાં ગોળીઓ ચલાવવામાં આવી

World Ozone day 2024: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ

જો તમને જેલમાં નાખવામાં આવે તો રાજીનામું ના આપો, સરકાર ચલાવો, CM અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?

ઈન્દોરમાં એક્ટિવા પર સવાર બદમાશોએ કારમાં મહિલાની છેડતી કરી, પોલીસ તપાસમાં વ્યસ્ત

ઈન્દોરની હોટલમાં સૈનિકે બેંક કર્મચારીની પત્ની પર બળાત્કાર કર્યો, પ્રાઈવેટ પાર્ટમાં કાચનુ ગિલાસ નાખ્યો

આગળનો લેખ
Show comments