Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીની જીતથી ખુશ થયું પેટ્રોલ પંપનો માલિક, લોકોએ મફતમાં વહેંચી રહ્યા સીએનજી

Webdunia
રવિવાર, 26 મે 2019 (08:34 IST)
લોકસભા ચૂંટણી 2019માં ભાજપાની અપ્રત્યાશિત જીતથી દેશભરમાં જશ્નનો વાતાવરણ છે. ભાજપાના કાર્યાલયથી લઈને ચોક-ચૌરાહા સુધી, દરેક જગ્યા નરેન્દ્ર મોદીની જીતની ખુશી મનાહી જઈ રહી છે. કેટલાક લોકો તો ભાજપાની આ જીતથી આ કદર ખુશ છે. તે પોતે જ મિઠાઈ પણ વહેંચી રહ્યા છે. પણ ગુજરાતના રાજકોટમાં એક જુદા જ નજારો જોવા મળી રહ્યા છે. 
 
હકીકતમાં મોદીની એતિહાસિક જીતની ખુશીમાં એક પેટ્રોલ પંપનો માલિક મફતમાં જ સીએનજી વહેંચી રહ્યા છે. આ પંપ ગોપાલ ચુતસમા નામના માણસનો છે.
 
મીડિયા રિપોર્ટસના મુજબ પેટ્રોલ પંપના માલિકએ જેમ જ મફત સીએનજી વહેચવાની જાહેરાત કરી તે ઑટોરિક્શાની લાઈન લાગી ગઈ. જણાવી રહ્યુ છે કે ગુરૂવારની સવારથી લઈને સાંજ પાંચ વાગ્યા સુધી તે આશરે 200 ઑટોરિકશા વાળાને મફત સીએનજી વહેચ્યા હતા. જ્યારે 200થી વધારે ઑટો વાળા મફત સીએનજી લેવા માટે લાઈનમાં ઉભા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments