Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં જીવલેણ બ્લુવ્હેલ ગેમથી મોત થયાનો પ્રથમ કિસ્સો બન્યો

Webdunia
શનિવાર, 2 સપ્ટેમ્બર 2017 (13:12 IST)
સમગ્ર દુનિયામાં બ્લુ વ્હેલ ગેમ ખાસી ચર્ચાસ્પદ બની છે. ભારતમાં આ ગેમથી મોત થયાંના કેટલાક બનાવો પ્રકાશમાં આવ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ તેનો પ્રથમ બનાવ બનતાં ચકચાર મચી જવા પામી છે. સાબરમતી નદીમાં ઝંપલાવીને પાલનપુર તાલુકાના માલણ ગામના એક યુવાને આપઘાત કરી લીધો હતો. શુક્રવારે નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આપઘાત કરનાર યુવાનનો અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. આ પહેલા તેણે 31મી સપ્ટેમ્બરે ફેસબુક લાઈવ કર્યું હતું. જેમાં તેણે સુસાઈડ ગેમ તરીકે જાણીતી બ્લૂ વ્હેલ ગેમ રમ્યો હતો. તેનો છેલ્લો સ્ટેજ પાર કરવાનો હોવાથી તે આપઘાત કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે કરેલી પોસ્ટ બાદ તેને આપઘાત ન કરવા માટે તેના મિત્રોએ સલાહ પણ આપી હતી. આ સુસાઈડ મુંબઈના 9મા ધોરણમાં ભણતા 14 વર્ષીય મનપ્રીત નામના સ્ટુડન્ટે કરેલા આપઘાતના એક મહિના બાદ કર્યો હતો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments