Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમર્પણ હોસ્પિટલમાં આગ લાગતાં અફરાતફરીઃ 3 ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે

Webdunia
મંગળવાર, 30 જુલાઈ 2019 (16:13 IST)
રાજ્યમાં અવાર નવાર આગના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં આજે એક હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. અમદાવાદના થલતેજમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. હોસ્પિટલમાં આગની ઘટના બનતા અફડા તફડીનો માહોલ સર્જાયો છે. આગને કાબૂમાં લેવા માટે 3 ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આગના પગલે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બહાર કાઢવાની કામગીરી હાથધરવામાં આવી હતી.


ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઉપર  કાબુ મેળવ્યા હતા. પ્રાથમિક તબક્કે વીજળીના મિટરમાં કોઇ ખામી સર્જાતા આગ લાગી હોવાનું માલુમ પડે છે.નીચે આગ લાગી હતી ત્યારે હોસ્પિટલમાં 4 બાળ દર્દીઓ હતા. જો કે, હોસ્પિટલના સ્ટાફે તમામને જ્યાં આગ લાગી હતી ત્યાંથી જ સુરક્ષિત રીતે બહાર કાઢી દીધા હતા. હોસ્પિટલ સુધી આગ ન ફેલાય તે માટે તાત્કાલિક બધા કાચ તોડી નાંખ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments