Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાવનગરમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, લાખોની મતા બળીને ખાખ

Webdunia
સોમવાર, 15 માર્ચ 2021 (10:43 IST)
ભાવનગરના કુંભારવાડામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફેકટરીમાં પ્લાસ્ટિક હોવાથી વહેલી સવારે અચાનક આગ લાગતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાના પગલે આજુબાજુમાં આવેલી અનેક પ્લાસ્ટિકની ફેક્ટરી ધારાકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ આગના બનાવને પગલે ફાયર બ્રિગેડનો સ્ટાફ તાબડતોડ દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી પરંતુ ફેકટરીમાં રહેલી લાખોની મટતા બળીને ખાખ થઇ ગઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ફિરોઝાબાદ બ્લાસ્ટમાં 5ના મોત, 11ની હાલત ગંભીર; ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત થયો હતો

રાહતના સમાચાર: પેટ્રોલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, સરકારે જણાવ્યું કે ઈંધણ ક્યારે મળશે

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

Arvind Kejriwal Resignation updates- કોણ બનશે દિલ્હીના નવા સીએમ? કેજરીવાલનું આજે રાજીનામું, રેસમાં આ નામો

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટી ચાલી રહી હતી... કેક કાપતા પહેલા જ માતાનું હાર્ટ એટેકથી મોત થયું હતું

આગળનો લેખ
Show comments