Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરસાદના કારણે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાં પાણી ભરાયું

Webdunia
શનિવાર, 29 જૂન 2019 (14:30 IST)
સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં વરસાદના પાણી ભરાઈ જવાની ઘટના બની છે. ગઈકાલે વરસેલા વરસાદના પગલે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદની વાછટના કારણે વ્યુઇંગ ગેલેરીમાં ભરાયેલા પાણી નીચે સુધી ટપકવાની ઘટના પણ બની હતી.સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિમા 570 ભાગ જોઇન્ટ ભેગા કરીને તૈયાર કરાઈ છે. 135 મીટરની ઊંચાઈએ આવેલી વ્યુઇંગ ગેલેરીમાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી પાણી ભરાયા હતા.વરસાદી પાણીની વચ્ચે પણ પ્રેક્ષકોએ ગેલેરીમાંથી કેવડિયાનો સુદર નજારો માણ્યો હતો પરંતુ સ્ટેચ્યૂના મેઇન્ટેનન્સ સામે અનેક પ્રશ્નાર્થો સર્જાયા હતાં.એલ. એન્ડ. ટી કંપની દર સોમવારે સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું મેઇનટેનન્સ કરે છે અને તેની સંભાળ રાખે છે. સરકારે રૂપિયા 570 કરોડ એલ.એન્ડ.ટીને મેઇનટેનન્સ માટે આપ્યા છે પરંતુ કાલે વરસેલા વરસાદના કારણે કંપનીના કર્મચારીઓએ ડોલે ડોલે પાણી ભરીને કાઢ્યું હતું.
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments