Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે લર્નિંગ લાઇસન્સનું કામ ગુજરાતની કોઈ પણ ITIમાંથી થશે

Webdunia
ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (12:14 IST)
લર્નિંગ લાઇસન્સની કામગીરી ફક્ત આઇટીઆઇમાં જ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યુ છે. આ સાથે આરટીઓ ખાતે લર્નિંગની કામગીરી બંધ થશે. જોકે, હાલના તબક્કે આરટીઓ ખાતે લર્નિંગ લાઇસન્સની કામગીરી બંધ નહીં થાય પણ સપ્તાહ બાદ આરટીઓમાં કામગીરી બંધ થઈ શકે છે. આરટીઓ પરથી કામગીરીનું ભારણ દૂર કરવા આઇટીઆઇમાંથી કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. આ માટેની તાલીમ સરકારે 11 ઓક્ટોબરે ગોઠવવાનું નક્કી કર્યું હોવાથી હજુ માત્ર આઇટીઆઇમાંથી લર્નિંગ લાઇસન્સની કામગીરી હાથ ધરાય તે માટે સપ્તાહનો સમય લાગશે. આ કામગીરી માટે આઇટીઆઇને પ્રતિ લર્નિંગ લાઇસન્સ રૂ. 100 વળતર અપાશે, જેમાંથી આઇટીઆઇએ ઇન્સ્ટ્રક્ટર, આચાર્યનો પગાર ચૂકવવાનો રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments