Webdunia - Bharat's app for daily news and videos

Install App

અજબ- પીએમ મોદીની રેલીમાં વગર માસ્ક આવ્યો વ્યક્તિ બોલ્યો- તડકામાં બેસો, ભાગી જશે કોરોના

Webdunia
રવિવાર, 18 એપ્રિલ 2021 (08:55 IST)
પશ્ચિમ બંગાળમાં કૂચાબિહારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની થઈ રેલીમાં વ્યક્તિ વગર માસ્ક પહોંચી ગયો જ્યારે તેમાથી માસ્કને લઈને પૂછાયો યો તેણે કોરોનાની આ સારવાર જણાવી. માણસનો કહેવું છે કે  તડકામાં બેસો, ભાગી જશે કોરોના 
 
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર બેકાબૂ થઈ ગઈ છે. દરરોજ બે લાખથી વધારે નવા દર્દી મળી રહ્યા છે. આ વચ્ચે કોરોના વાયરસની સારવાર જણાવતો એક માણસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની થઈ રેલીમાં વ્યક્તિ વગર માસ્ક પહોંચી ગયો જ્યારે તેમાથી માસ્કને લઈને પૂછાયો યો તેણે કોરોનાની આ સારવાર જણાવી. માણસનો કહેવું છે કે  તડકામાં બેસો, ભાગી જશે કોરોના 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યાના નિકાલ માટે સરકારની પહેલ, ફોન કરીને લોકો માહિતી આપી શકશે

મણિપુરમાં ફરી સ્થિતિ બગડી! સરકારે સવારે ઘણા જિલ્લાઓમાં કર્ફ્યુ લગાવ્યો, હવે 5 દિવસ માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ

અમદાવાદ- મુંબઈ બુલેટ ટ્રેનમાં મુસાફરોને નહીં સંભળાય ઘોંઘાટ, 1.75 લાખ નોઈઝ બેરિયર્સ લગાવાયા

રાજકોટના જે કે ચોકમાં ગણપતિ બાપ્પાને 60 લાખનો સોનાનો હાર અને ડાયમંડનો શણગાર કરાયો

આગળનો લેખ
Show comments