Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં પ્રથમ વાર કોરોનાના કેસ 800ને પાર, 15 લોકોનાં મોત ,429 લોકોને ડિસ્ચાર્જ કરાયા

Webdunia
શુક્રવાર, 10 જુલાઈ 2020 (12:15 IST)
રાજ્યમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 861 કેસ નોંધાયા છે, જ્યારે 15 લોકોના મોત થયા છે. સુરત જિલ્લામાં આજે ગ્રામ્ય અને શહેરના મળી 307 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં 162 કેસ નવા નોંધાયા છે, તો વડોદરા જિલ્લામાં 68, ગાંધીનગર 32,વલસાડ 28, ભાવનગર 23, રાજકોટ 20, જૂનાગઢ-ભરૂચ 19, બનાસકાંઠા 18, ખેડા-મહેસાણા 17, નવસારી 16, દાહોદ 13, જામનગર 11, આણંદ-સાબરકાંઠા-સુરેન્દ્રનગર 10, ગીરસોમનાથ 9, અમરેલી-તાપી 8, બોટાદ 6, અરવલ્લી-કચ્છ-પાટણ 5, છોટાઉદેપુર-મોરબી 4, પંચમહાલ 3, નર્મદા-પોરબંદર 1 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યાનો આંકડો 39,280 પર પહોંચી ગયો છે.
 
રાજ્યમાં નવા કેસની સામે છેલ્લા 24 કલાકમાં 429 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,41,692 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 2010 દર્દીઓના મોત થયા છે અને કુલ 27,742 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
 
વલસાડ જિલ્લામાં નવા 28 કેસ, જામનગર શહેરમાં નવા 7 કેસ, ગાંધીનગર જિલ્લામાં નવા 38 કેસ, બનાસકાંઠા જિલ્લામાં નવા 18 કેસ, ખેડા અને મહેસાણા જિલ્લામાં નવા 17-17 કેસ નોંધાયા છે. અરવલ્લી, કચ્છ અને પાટણમાં નવા 5-5 કેસ નોંધાયા છે.
 
● રાજ્યમાં કુલ કેસ : 39280
 
● રાજ્યમાં કુલ મોત : 2010
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 27742
 
જિલ્લા મુજબ કેસ :
•અમદાવાદ- 22580
•વડોદરા-2836
 
•સુરત-7038
•રાજકોટ-529
•ભાવનગર-436
•આણંદ-271
•ગાંધીનગર-805
•પાટણ-263
•ભરૂચ-364
•નર્મદા-101
‌•બનાસકાંઠા-297
‌•પંચમહાલ-224
•છોટાઉદેપુર-71
•અરવલ્લી-240
•મહેસાણા-386
•કચ્છ-224
•બોટાદ-112
•પોરબંદર-22
•ગીર-સોમનાથ-107
‌•દાહોદ-116
•ખેડા-257
•મહીસાગર-165
•સાબરકાંઠા-229
•નવસારી-196
•વલસાડ-305
•ડાંગ- 07
•દ્વારકા-28
•તાપી-37
•જામનગર-309
•જૂનાગઢ-228
•મોરબી-55
•સુરેન્દ્રનગર-237
•અમરેલી-126

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુઝફ્ફરપુરમાં મોટી રેલ દુર્ઘટના, માલગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, ખળભળાટ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

આગળનો લેખ
Show comments