Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો સમુદ્રથી ભચાઉના ખેતરો સુધી કેવી રીતે પહોંચી માછલીઓ

Webdunia
શુક્રવાર, 10 જુલાઈ 2020 (11:28 IST)
ખેતરોમાં ઉભા પાક વચ્ચે માછલીઓની આ તસવીર ગુજરાતના કચ્છની છે. બે દિવસથી અનરાધારા વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુરૂવારે સવારે જ્યારે ખેડૂતો જ્યારે ખેતરમાં પહોંચ્યા તો ત્યાં જોયું કે પાક વચ્ચે નાની નામી માછલીઓનો ભંડાર હતો. તેમાં હજારો માછલીઓ જીવીત હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ, પોરબંદર અને જામનગર ઉપરાંત ગુજરાતના કચ્છમાં પણ સોમવારેથી મૂશળાધાર વરસાદ પડી રહ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉતરવાનું શરૂ થઇ ગયું છે. જેથી હવે વરસાદ બાદ પાક સ્થિતિ સ્પષ્ટ જોવા મળી રહી છે. 
 
તરઘડીમાં પાણી ઓસરી ગયા બાદ સવારે ખેડૂતો અને મજૂરો ખેતરમાં પહોંચ્યા હતા. ત્યારે ખેતરમાં પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા. નજીક જોઇને જોયું તો પક્ષીઓ માછલીઓની દાવત માણી રહ્યા હતા. પટેલે જણાવ્યું કે મોટી સંખ્યામાં માછલીઓ જીવી હતી. જ્યારે પાણી ભરેલી ડોલમાં માછલીઓ નાખી તો તે તરવા લાગી હતી. 
 
ભચાઉ તાલુકો અરબ સાગરના કિનારે આવેલો. એટલે શક્યતાઓ છે કે ભારે વરસાદ અને વાવાઝોડાથી આ માછલીને આવી હશે. વરસાદના લીધે ખેતરોમાંન પાણી ભરાઇ ગયું હતું, જેથી માછલીઓ જીવીત રહી. હાલ આ લોક માટે આશ્વર્યનો વિષય બની ગયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બહરાઈચમાં સાથી વરુના હાથે ઝડપાઈ જતાં 'લંગડો સરદાર' બન્યો ખતરનાક, હવે બાળકી પર કર્યો હુમલો

દંપતી તેમના બે વર્ષના પુત્ર સાથે રીલ બનાવી રહ્યું હતું, ટ્રેનની અડફેટે ત્રણેયના મોત થયા

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન જવાનો આ રસ્તો ત્રણ વર્ષ માટે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

શિમલામાં પ્રદર્શન બેકાબૂ, પોલીસે લાઠીચાર્જ, વોટર કેનન્સ

સુરત અને વડોદરા બાદ ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, પોલીસે ફરિયાદ નોંધી 17ની ધરપકડ કરી

આગળનો લેખ
Show comments