Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Update India - દેશમાં સતત મંદ પડી રહેલ કોરોનાની ગતિ, મોત પણ ઘટીને 3120 પર આવી

Webdunia
સોમવાર, 31 મે 2021 (10:37 IST)
દેશમાં સતત મંદ પડી રહી છે કોરોનાની ગતિ, મોત પણ ઘટીને 3129 પર આવી. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના લગભગ દોઢ લાખ નવા કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે આ સમયગાળા દરમિયાન કોરોનાને હરાવનારાઓની સંખ્યા આના કરતા ઘણી વધારે છે. કોરોના સંકમણથી થતા મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે પરંતુ તે હજુ ચિંતાજનક બનેલી છે. 
 
મળી આવેલા આંકડા મુજબ  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 1 લાખ 53 હજાર 347 નવા કેસ નોંધાયા છે. આની સાથે દેશભરમાં કોરોના સંકમણનો કુલ આંક 2 કરોડ 80 લાખ 46 હજાર 957 પર પહોંચી ગયો છે.
 
સાથે જ હવે કોરોનાના સક્રિય કેસ 20 લાખ 22 હજાર 103 પર આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં  2 લાખ 37 હજાર 568 લોકો કોરોનાથી સાજા થયા છે.
 
જો કે આ સમય દરમિયાન 3 હજાર 129 લોકોનાં મોત થયાં હતાં. આ સાથે હવે દેશમાં કોરોનાથી મોતની સંખ્યા વધીને 3 લાખ 29 હજાર 127 સુધી પહોચી ગઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લીવરમાં જમા થયેલી ગંદકી થશે દૂર, ખાલી પેટ પીવો ઔષધીય ગુણોથી ભરપૂર આ પીણાં

Mithun Rashi Girl Names- મિથુન રાશિ ક, છ,ઘ પરથી જાણો છોકરીના નવા નામ

Moong Sprouts Bhel- મગ સ્પ્રાઉટ્સ ભેળ

અનેક પ્રકારની હોય છે પેટની ચરબી, જાણો તમારા પેટ પર કયા પ્રકારની ચરબી થઈ રહી છે જમા અને તે કેવી રીતે ઘટાડવી

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

આગળનો લેખ
Show comments