Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Update India - દેશમાં સતત મંદ પડી રહેલ કોરોનાની ગતિ, મોત પણ ઘટીને 3120 પર આવી

Webdunia
સોમવાર, 31 મે 2021 (10:37 IST)
દેશમાં સતત મંદ પડી રહી છે કોરોનાની ગતિ, મોત પણ ઘટીને 3129 પર આવી. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના લગભગ દોઢ લાખ નવા કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે આ સમયગાળા દરમિયાન કોરોનાને હરાવનારાઓની સંખ્યા આના કરતા ઘણી વધારે છે. કોરોના સંકમણથી થતા મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે પરંતુ તે હજુ ચિંતાજનક બનેલી છે. 
 
મળી આવેલા આંકડા મુજબ  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 1 લાખ 53 હજાર 347 નવા કેસ નોંધાયા છે. આની સાથે દેશભરમાં કોરોના સંકમણનો કુલ આંક 2 કરોડ 80 લાખ 46 હજાર 957 પર પહોંચી ગયો છે.
 
સાથે જ હવે કોરોનાના સક્રિય કેસ 20 લાખ 22 હજાર 103 પર આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં  2 લાખ 37 હજાર 568 લોકો કોરોનાથી સાજા થયા છે.
 
જો કે આ સમય દરમિયાન 3 હજાર 129 લોકોનાં મોત થયાં હતાં. આ સાથે હવે દેશમાં કોરોનાથી મોતની સંખ્યા વધીને 3 લાખ 29 હજાર 127 સુધી પહોચી ગઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments