Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાની ભેટ ચઢ્યા વાંઢાઓના સપના, 200 લગ્ન રદ, 250થી વધુ લગ્નો ટળ્યા

Webdunia
સોમવાર, 10 જાન્યુઆરી 2022 (13:19 IST)
14 જાન્યુઆરી પછી ડેસ્ટિનેશન વેડિંગ થયા હતા. સુરતમાં પણ 10થી વધુ ડેસ્ટિનેશન વેડિંગ કેન્સલ કરવામાં આવ્યા છે. મોટા લગ્નોમાં 3 થી 4 દિવસ માટે અલગ-અલગ કાર્યક્રમો થાય છે અને તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સુરતમાં 50 મોટા લગ્નો કેન્સલ કરવામાં આવ્યા છે.
 
કેટરર્સ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ રાજેશ અજમેરાએ જણાવ્યું કે, કોરોના કેસ વધવાને કારણે કેટલાક લોકો લગ્ન કરવા કે મુલતવી રાખવાની મૂંઝવણમાં છે. તેમણે કહ્યું કે 400 લોકોમાંથી 60 લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માત્ર 50 થી 60 લોકો જ હાજરી આપશે.
 
ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ નીરવ ચાહાવાલાએ જણાવ્યું હતું કે "કોરોનાના કેસોમાં વધારાને કારણે શહેરમાં લગ્નો રદ કરવામાં આવી રહ્યા છે અથવા મોકૂફ રાખવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં ઈવેન્ટ કંપનીઓ દ્વારા કુલ 100 લગ્નો કેન્સલ કરવામાં આવ્યા છે. 150 થી વધુ લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે. 
 
હોટલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ સનત રેલિયાએ કહ્યું, "કોરોના કેસ વધી રહ્યા છે." જેના કારણે કેટલાક લગ્નો કેન્સલ થઈ રહ્યા છે તો કેટલાક લગ્ન મોકૂફ રાખવામાં આવી રહ્યા છે. છેલ્લા 3-4 દિવસથી લોકો બેન્ક્વેટ હોલ અને કેટરિંગ સહિતના બુકિંગ કેન્સલ કરી રહ્યા છે.
 
ગોર મહારાજ મયુર પાઠકે જણાવ્યું હતું કે "કોરોનાના કારણે લોકો ભયમાં છે. મારી પાસે લગ્ન સમારોહના ઓર્ડરમાંથી 3 લગ્ન રદ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય લગ્નોમાં મહેમાનોની સંખ્યા ઘટી છે. કેટલાક લોકો લગ્નના નવા મુહૂર્તને જોવા માટે આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments