Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે, સોમનાથના કર્યા દર્શન

Webdunia
શનિવાર, 23 ડિસેમ્બર 2017 (11:56 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાં બાદ ભાજપ ત્રીપલ ડિઝિટમાંથી હવે ડબલ ડિઝિટમાં આવી ગયો છે. ત્યારે કોંગ્રેસ પણ હવે મજબૂત થતી દેખાઈ રહી છે. પરંતું છેક જીત સુધી પહોંચેલી કોંગ્રેસ હારી ગઈ એ વાતે કોંગ્રેસના નેતાઓ હજી મંથન કરી રહ્યાં છે. કોઈક ઈવીએમ પર હારનુ ઠીકરું ફોડી રહ્યું છે તો કોઈ આંદોલનકારી ત્રિપુટીને દોષિત માની રહ્યું છે, હવે ખુદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હારનું મંથન કરવા માટે આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યાં છે.

તેઓ આજે સવારે સોમનાથના દર્શને આવ્યા હતા. અહીં રાહુલે પૂજા કરી હતી. અહીં તેમની સાથે ભરતસિંહ સોલંકી, અશોક ગેહલોત સહિત કોંગ્રેસના નેતાઓ હાજર હતાં. સોમનાથથી સીધા તેઓ અમદાવાદ આવી પહોંચશે. ત્યાર બાદ તેઓ ગુજરાતના ઝોન પ્રમાણે નેતાઓ સાથે વન ટુ વન મુલાકાત યોજીને પરાજયના કારણો જાણશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments