Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે, સોમનાથના કર્યા દર્શન

Webdunia
શનિવાર, 23 ડિસેમ્બર 2017 (11:56 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાં બાદ ભાજપ ત્રીપલ ડિઝિટમાંથી હવે ડબલ ડિઝિટમાં આવી ગયો છે. ત્યારે કોંગ્રેસ પણ હવે મજબૂત થતી દેખાઈ રહી છે. પરંતું છેક જીત સુધી પહોંચેલી કોંગ્રેસ હારી ગઈ એ વાતે કોંગ્રેસના નેતાઓ હજી મંથન કરી રહ્યાં છે. કોઈક ઈવીએમ પર હારનુ ઠીકરું ફોડી રહ્યું છે તો કોઈ આંદોલનકારી ત્રિપુટીને દોષિત માની રહ્યું છે, હવે ખુદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હારનું મંથન કરવા માટે આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યાં છે.

તેઓ આજે સવારે સોમનાથના દર્શને આવ્યા હતા. અહીં રાહુલે પૂજા કરી હતી. અહીં તેમની સાથે ભરતસિંહ સોલંકી, અશોક ગેહલોત સહિત કોંગ્રેસના નેતાઓ હાજર હતાં. સોમનાથથી સીધા તેઓ અમદાવાદ આવી પહોંચશે. ત્યાર બાદ તેઓ ગુજરાતના ઝોન પ્રમાણે નેતાઓ સાથે વન ટુ વન મુલાકાત યોજીને પરાજયના કારણો જાણશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments