Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરેન્દ્રનગર: ભાજપના નેતાની હત્યા

BJP MLA murder in surendra nagar
, મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (16:08 IST)
સાયલા તાકુલાના ભાજપા નેતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી ગઈ છે. ભાજપામાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનુ આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પીટલમાં મોત થયુ છે. 
 
સાયલા તાકુલાના ભાજપામાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારી પર અજાણ્યા 15 શખ્સોએ તીક્ષ્ણ હથિરાથી હુમલો તેમજ 3-4 વાર રાઉંડ ફાયરિંગ કરી હતી. ગંભીર ઈજાગ્રસ્ત ખેંગારભાઈ રબારી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા ત્યાં તેમની મોત થયુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓમિક્રોનની દહેશત - ઓમિક્રોન: ગુજરાત બોર્ડર પર ચેકીંગ