Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાવનગર નહી ઘોઘા, ધોલેરા, દીવ, વેરાળળ અને પોરબંદર સમુદ્રમાં ડૂબી જશે

Webdunia
શનિવાર, 14 ઑગસ્ટ 2021 (10:33 IST)
ગ્લોબલ વોર્મિંગ પર સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટને લઇને દુનિયાભરના દેશના ચિંતામાં છે. નાસાના શટલ રડાર ટોપોગ્રાફિક મિશનને જાણવા મળ્યું છે કે આગામી 8 દાયકામાં તટીય શહેર પાણીમાં ડૂબી જશે. જોકે ભાવનગર સમુદ્ર તટથી 24 મીટરની ઉંચાઇ પર છે, પરંતુ કોઇ ખતરો નથી, પરંતુ ભાવનગરથી ફક્ત 20 કિલો મીટર દૂર ઘોઘા સમુદ્ર તટથી થોડું ઉપર નથી, એટલા માટે ભાવનગર પર સમુદ્રના પાણીની પુનરાવૃતિનો ખતરો નથી, પરંતુ ઘોઘા પર છે. 
 
આ શોધ વિશે ડો. ભરત પંડિતએ કહ્યું હતું કે સમુદ્રતટથી ભાવનગરથી ઉંચાઇ 24 મીટર (78 ફૂટ)ને જોતા, ભલે સમુદ્રમાં પાણીનું સ્તર દોઢ થી બે મીટર ( 6 ફૂટ) ઉપર વધી જાય તેમછતાં પણ ભાવનગરને નુકસાન પહોંચશે નહી. પરંતુ ઘોઘા (સમુદ્ર તટ પર છે) અને ધોલેરા સમુદ્ર તટની નીચે ચેહ, આ વિસ્તારમાં પાણી ફેલાઇ જશે. 
 
દીવ, વેરાવળ અને પોરબંદરની ઉંચાઇ સમુદ્ર તટથી વધુ નથી એટલા માટે પાણી ફેલાવવાની સંભાવના છે. ભારતમાં સર્વે ઓફ ઇન્ડીયાએ વર્ષોના રિસર્ચના આધાર પર દરેક શહેરની સમુદ્ર તટતેહે ઉચાઇને નોંધાઇ છે. જેને રેલવે સ્ટેશન પર બોર્ડ પર સરળતાથી વાંચી શકાય છે. ઉદાહરણ તરીકે ભાવનગર સમુદ્ર તટથી 24 મીટર એટલે 78 ફૂટની ઉંચાઇ પર છે. આ બંને તટથી સટની ગણતાના સરેરાશ કરવામાં આવે છે પછી તે શહેરની ઉંચાઇ આ તટથી માપવામાં આવે છે. 
 
ઉદાહરણ તરીકે ભાવનગર શહેર સમુદ્ર તટથી 24 મીટર (78 ફૂટ)ની ઉંચાઇ પર સ્થિત છે. પાલિતાણા ડૂંગરની સમુદ્ર તટથી ઉંચાઇ 2221 મીટર (7288 ફૂટ) છે. ડો. ભરત પંડિતે કહ્યું કે ભાવનગર અને ઘોઘા વચ્ચે અંતર ફક્ત 20 કિમી છે અને બંને ઉપગ્રહ છબિમાં એક જ બિંદુ પર જોવા મળે છે. એટલા માટે નાસાએ ઘોઘાને ભાવનગર ગણવામાં આવે અને ભવિષ્યવાણી કરી દીધી કે ભાવનગર ડૂબી જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments