Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીબીસીનો બેયોન્ડ ફેક ન્યૂઝ પ્રોજેક્ટ 12મી નવેમ્બરે લોન્ચ થશે

Webdunia
શનિવાર, 10 નવેમ્બર 2018 (12:32 IST)
જાહેર માધ્યમોના વાચકોમાંથી જે લોકો માધ્યમનું મૂલ્યાંકન કરવા જેટલાં શિક્ષિત હોય અને વંચાયેલા અહેવાલોની વિશ્વસનિયતા ચકાશી શકે તેમ હોય તેઓ ફેક ન્યૂઝ ફેલાવે તેની શક્યતાઓ ખૂબ જ ઓછી હોય છે. આ કારણે બીબીસીના પત્રકારોની ટીમ યુકે તથા ભારતની શાળાઓની મુલાકાત લઈને માધ્યમો અંગે જાગૃતિ ફેલાવવા માટેના વર્કશોપ કરી રહી છે. 
 આ ‘રિયલ ન્યૂઝ’ વર્કશોપ બીબીસીના બિયોન્ડ ફેક ન્યૂઝ પ્રોજેક્ટના ભાગરુપે યોજાઈ રહ્યાં છે. ભારતમાં 12મી નવેમ્બરથી તેનો આરંભ થઈ રહ્યો છે. તેની પાછળનો ઉદ્દેશ વિશ્વમાં ફેલાઈ રહેલી ખોટી માહિતીનો સામનો કરવા માટેના વ્યવહારુ ઉકેલો શોધવાનો છે. માધ્યમો વિશેની જાગૃતિ વધે તે માટે બીબીસી વર્લ્ડ સર્વિસે વિવિધ પ્રયાસો હાથ ધર્યાં છે. જેના ભાગરુપે આ પ્રોજેક્ટ શરુ કરાયો છે. 
બીબીસીના દિલ્હી કાર્યાલય તથા આસપાસના વિસ્તારો ઉપરાંત તેની ટીમે ગુજરાતમાં પણ આ પ્રકારની વર્કશોપનું આયોજન કર્યું છે. હવે આ અંગે આવનારી 12મી નવેમ્બરે અમદાવાદ ખાતે બીબીસીની એક કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments