Webdunia - Bharat's app for daily news and videos

Install App

અયોધ્યા જવા માટે લોકો ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાન જેવા પોશાક પહેરીને આવ્યા હતા.

Webdunia
ગુરુવાર, 11 જાન્યુઆરી 2024 (18:33 IST)
- ન અમદાવાદથી અયોધ્યા માટે પ્રથમ ફ્લાઈટ રવાના
- એરપોર્ટ પર લોકોમાં અનેરો ઉત્સાહ
- શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનની વેશભૂષા ધારણ કરીને પધાર્યા.
 
Ayodhya's Ram Mandir: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જેને લઈને રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન અમદાવાદથી અયોધ્યા માટે પ્રથમ ફ્લાઈટ રવાના થઈ છે.
 
પરંતુ ખાસ વાત એ છે કે એરપોર્ટ પર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અયોધ્યા જવા માટે યુવાનો
શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનની વેશભૂષા ધારણ કરીને પધાર્યા.
 
આ સાથે એરપોર્ટ પર કેક પણ કાપવામાં આવી હતી. આ સિવાય એરપોર્ટ પર દરેક લોકો ભગવાન રામનો જયજયકાર કરતા જોવા મળ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments