Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેલવે પાટા પર લોખંડની એંગલ મુકી રેલવે પરિવહનને ખોરવવાનો પ્રયાસ, જીઆરપી પોલીસે તપાસ હાથ ધરી

Webdunia
શનિવાર, 7 ઑગસ્ટ 2021 (13:00 IST)
દક્ષિણ ગુજરાતમાં મોટી રેલવે દુર્ઘટના થતાં થતાં રહી છે. જેમાં નવસારી અને ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન વચ્ચે પાટાના જોઇન્ટ પર લોખંડની એંગલ લગાવતાં જીઆરપી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી અને ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન વચ્ચે પાટાના જોઇન્ટ પર લોખંડની એંગલને રેલવે પરિવહનનએ અડચણ ઉભી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે સદનસીબે જ્યારે ગેન્ગ મેન ટ્રેક ચેક કરી રહ્યો હતો તે સમય દર્મિયાન તેને લોખંડનો સળીયો જોવા મળ્યો હતો. જેથી તેણે તાત્કાલિક રેલવે માસ્ટરને જાણ કરી હતી. જેથી વલસાડ જીઆરપીની ટીમે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે. 
 
નવસારી અને ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન વચ્ચે તીખળખોરોએ રેલવે ટ્રેકના જોઈન્ટ ઉપર લોખંડનો રોડ લગાવી રેલવે વ્યવહારને અસરગ્રસ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગેન્ગ મેન રેલવે ટ્રેક ચેક કરતા ટ્રેકના જોઇન્ટમાં લોખંડનો રોડ મળી આવ્યો હતો. નવસારી અને ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશન વચ્ચે કિલોમીટર નંબર 234 ના પોલ નંબર 23 અને 25 વચ્ચે કોઈ અજાણ્યા ઇસમો રેલવે ટ્રેક ઉપર આવેલા જોઈન્ટ વચ્ચે લોખંડનો રોડ મૂકી નાસી છૂટ્યા હતા. 
 
જેના લીધે મુસાફરોના જીવ જોખમ મુકાયા હતા. તાત્કાલિક નવસારી રેલવે સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. વલસાડ જીઆરપીની ટીમે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

વધુ જુઓ..

નવીનતમ

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

આગળનો લેખ
Show comments