Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તર ગુજરાતમાં ભૂકંપના હળવા આંચકા અનુંભવાયા, પાલનપુર નજીક એપીસેન્ટર

Webdunia
બુધવાર, 5 જૂન 2019 (22:58 IST)
લોકો ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની ક્રિકેટ મેચની મજા માણી રહ્યાં હતાં ત્યારે જ આશરે પોણા 11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુંભવાયા હતાં. ઈડર, હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મામાં ભૂકંપના આંચકા અનુંભવાયા હતાં. તેવી જ રીતે અરવલ્લી, સાબરકાંઠામાં પણ ભૂકંપનો આંચકો અનુંભવાયો હતો
 
ગુજરાત અને રાજસ્થાનની સરહદે પણ લોકોને ભૂકંપનો અહેસાસ થયો હતો. અંબાજી અને આબુમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. માઉન્ટ આબુમાં ગરમીમાંથી રાહત મેળવવા ગયેલા પ્રવાસીઓ ભૂકંપનો આંચકો અનુંવાતા જ હોટલની બહાર દોડ્યા હતાં.
 
અમદાવાદના થલતેજ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુંભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. 10 સેકેન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુંભવાયો હતો. રિક્ટલ સ્કેલ પર 4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 38 કિમી દૂર માઉન્ટ આબુની પર્વતમાળાની આસપાસ નોંધાયું છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments